મિત્રો, આખરે મારો કાનો રિઝ્યો, મારા ઉપર! એના પ્રેમના સંકેતો મળ્યા, અને આ રચના થઈ છે. ગોકુળની એક વિરહઘેલી ગોપી કાનાના અંગત-સ્નેહીઓને, મિત્રોને અને અન્ય ગોપીઓને પૂછે છે, “કાનો ગોકુળમાં ક્યારે આવશે?” પણ અન્ય પણ કાનાની જવાની વેદનામાં સામે એવો જ પ્રશ્ન પૂછે છે. આખરે રાધાજી શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે કહેલી વાત દોહરાવે છે, કે [...]
Archive for November, 2011
82-કાનો ગોકુળમાં ક્યારે આવશે?
Posted in Krishna Bhajans, tagged આર્ત, આર્તનાદ, કૃષ્ણ, ગૂકુળ, દ્વારિકા, child Krishna and Jashoda, Saaj on November 10, 2011 | 4 Comments »
ધન્ય-ઘડી ધન્યભાગ
Posted in Uncategorized on November 4, 2011 | 4 Comments »
ગઈ કાલ તા. ૦૩/૧૧/૧૧ મારા માટે ધન્ય-ઘડી ધન્યભાગની હતી. પ.પૂ. માતા પરમાબેનની શ્રીમદ ભાગવતની કથામાં એમણે મારી એક રચના, “ઓ મન મ્હારા કરો સરગમશુ પ્રિત- સરગમ સ્તુતિ”નો અર્થસભર વિમર્ષ કર્યો અને સાથે રચનાને ગાઈ. લગભગ એક કલાકની વ્યાખ્યાન માળામાં મને કંઈક મારા વિચારો કરતાં વિષેશ જાણવા મળ્યુ. ભાવવિભોર થઈને હું સાંભળતો રહ્યો. આ રીતે પોતાની [...]