Feeds:
Posts
Comments

Archive for November, 2011

મિત્રો, આખરે મારો કાનો રિઝ્યો, મારા ઉપર! એના પ્રેમના સંકેતો મળ્યા, અને આ રચના થઈ છે. ગોકુળની એક વિરહઘેલી ગોપી કાનાના અંગત-સ્નેહીઓને, મિત્રોને અને અન્ય ગોપીઓને પૂછે છે, “કાનો ગોકુળમાં ક્યારે આવશે?” પણ અન્ય પણ કાનાની જવાની વેદનામાં સામે એવો જ પ્રશ્ન પૂછે છે. આખરે રાધાજી શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે કહેલી વાત દોહરાવે છે, કે [...]

Read Full Post »

ગઈ કાલ તા. ૦૩/૧૧/૧૧ મારા માટે ધન્ય-ઘડી ધન્યભાગની હતી. પ.પૂ. માતા પરમાબેનની શ્રીમદ ભાગવતની કથામાં એમણે મારી એક રચના, “ઓ મન મ્હારા કરો સરગમશુ પ્રિત- સરગમ સ્તુતિ”નો અર્થસભર વિમર્ષ કર્યો અને સાથે રચનાને ગાઈ. લગભગ એક કલાકની વ્યાખ્યાન માળામાં મને કંઈક મારા વિચારો કરતાં વિષેશ જાણવા મળ્યુ. ભાવવિભોર થઈને હું સાંભળતો રહ્યો. આ રીતે પોતાની [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.