Feeds:
Posts
Comments

Archive for the ‘Other bhajans’ Category

‘જય મા દેવી સરસ્વતી’ નામની સુંદર રચના આજના મારા બ્લોગ ઉપેર છે. અભિપ્રાયો આવકાર્ય. નવરાત્રીમાં વિવિધ સ્વરૂપે માને ગરબામાં ભજતાં યાદ આવ્યું કે મારા બ્લોગ શરૂ કર્યાને એક વર્ષ પુરૂ થાય છે ત્યારે મને કાવ્ય-વિધ્યામાં રસ લેતો કરનાર મા સરસ્વતીને કેમ ભુલાય? મિત્રો, આપ સૌ નો સહકાર અને પ્રોત્સાહન પણ આમાં નિમિત્ત બનેલું છે એ [...]

Read Full Post »

શ્રીકૃષ્ણ ઉપર ઘણી ભક્તિમય ભજન અને ગીતો લખ્યા પછી ભાગવત વાંચવા લીધું. મિત્રો સાથે વાત કરતાં અનાયાસેજ એના અનુસંધાનમાં મારાથી બોલી જવાયું, ” ફળ ચાખીને ઝાડ શોધવા નિકળ્યો હોય એવું લાગે છે.” અને પછી….આ પ્રભુને અર્પણ. શોધ ફળ ચાખી એના વૃક્ષને શોધવા નિકળ્યા, સ્થાપી એને હ્રદયમાં ગામ શોધવા નિકળ્યા. નો’તી ખબર ત્યાં સુધી પ્રેમથી પામ્યા, [...]

Read Full Post »

રામ-નવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મ દિવસ. હનુમાન-જયન્તી આવી રહી છે. શ્રીરામ ની પાછળ એમનો ભક્ત હનુમાનજી પણ જન્મ લે છે. હનુમાનજી જેવા ભક્ત-સેવક થયા નથી. એટલેજ આવી રચના લખાય ને?    ભક્ત શિરોમણી હનુમાન            જેનો જોટો જડેના જગમાંય ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન, દીધં છાતી ચીરીને પ્રમાણ, ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન. રામના દૂત બની અશોક વનમાં, બાળી [...]

Read Full Post »

રામનવમી આવી રહીછે ત્યારે, ચાલો આજે ભગવાન શ્રીરામને અને રામાયણને યાદ કરીએ, કંઈક જુદી રીતે. હઠ એક એવી માનવ પ્રકૃતિ છે જેને વશ થવાથી શું નું શું થઈ શકે છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. હઠ મંથરાની કે રાવણની હોઇ શકે અને સામે શબરી, કેવટ, મીરાં કે સીતાજીની હોઇ શકે. હઠ સાત્વિક હોયતો સારુ લાગે [...]

Read Full Post »

આપણે જુદા જુદા નામે ઈશ્વર ને ભજીએ છીએ. પણ આખરેતો એવી કોઇ શક્તિને ભજીએ છીએ કે જે આ સૃષ્ટિની ઉત્પતિ અને નાશ માટેની પ્રક્રિયાનો આધાર છે. અંતેતો આ વિરાટ સામ્રાજ્યના આપણે એક માત્ર અંશજ છીએ, અને સૌએ એકજ રસ્તે જવાનું છે. રાહ જૂદા મંજિલ એક છે. નિજાનંદી “સાજ” બતાવે હરિનો મારગ સિધો, ભેદ ભેદમાં ભેદ [...]

Read Full Post »

મારી પાર્થના-દયાળુ પ્રભુ…. દયાળુ પ્રભુ મને સંભાળી લેજો, વિકટ પંથે ભૂલો પડુ તો વાળી મને લેજો….દયાળુ પ્રભૂ સત્ય માર્ગે ચાલુ એવુ જ્ઞાન મને દેજો, વિઘ્નો મારે આડે આવે ટાળી એને દેજો….દયાળુ પ્રભૂ મોહ માયા ને મમતા કેરો ભેદ મને કે’જો, પ્રેમ પિછાણી જાણુ એવી મતિ મને દેજો….દયાળુ પ્રભૂ દુઃખો વચ્ચે હસું એવી શક્તિ મને દેજો, [...]

Read Full Post »

અભિશાપ                આપણને ઘણી વાર વિચાર આવે કે ભગવાન જેવા ભગવાનને પણ આવા દૂન્યવી દુઃખો કેમ પડતા હશે? એવું કથાઓ કે ધર્મ ગ્રંથો માં વાંચવા મળછે, પ્રભૂ જ્યારે માનવિય અવતાર ધારણ કરે છે ત્યારે બધુજ માનવીની જેમજ થાયછે. અભિશાપ કે શ્રાપ પણ એમને લાગે. આવી વાત ધ્યાનમાં આવતાં આ રચના બની.                         સાથે એ પણ સમજાયું કે [...]

Read Full Post »

લાગી લગન “લગન લાગી” ઉપર  કબીરર્થી માંડીને ઘણા કવિ-ભક્તો એ લખ્યું છે. હું પણ એમાંથી બહાર નથી રહી શક્યો. ભજનની ધુન લાગે પછી પ્રભૂ, શ્રીકૃષ્ણ હોય કે શિવ કે અન્ય દેવિ-દેવતાઓ, એમના નામે કિર્તન કરી સ્મરણ કરીએ. લાગી લાગીરે લગન મને હરિ નામની, દુનિયાની માયા મારે શી કામની?…..લાગી લાગી રે. ગજાનન ગણપતિ વિઘ્નહર બોલું, ચરણોમાં [...]

Read Full Post »

હું હવે જોઇ રહ્યો છુ, મારા મોતને, થોદે દૂર ઊભું બોલાવિ રહ્યું છે સાનમાં; જરા થોભીજાને ઓ મિત્ર મારા, જિવવાનો મર્મ જાણી લઉં થોદી વારમાં. “સાજ” મેવાડા જોગાનું જોગ કે વિધિ નું કરવું, “प्रभु मेरो ए कैसो है बंधन”, WordPress ના મારા Blog માં મૂક્યુ. તે સાંજેજ મારો નાનો ભાઈ દેવલોક પામ્યો. વેદનાને શી રીતે [...]

Read Full Post »

હિંદુ ધર્મગ્રંથો ને આધારે આપણે દૈહિક શરીર અને જીવાત્માને જૂદા માન્યા છે. જીવાત્મા અંતે પર્માત્મા માં ભળી જાયછે. આત્મા જ્યારે શરીર છોડીને જાય ત્યારે પોતાના પાર્થિવ શરીરની દસાશી થાયછે તે જુવે અને તેને જે લાગણી થાયછે તેનુ આ ભજન માં નિરૂપણ કરવાની કલ્પના કરી છે. આને આખરે એ સમજાવવા પ્રયત્ન કર્યો છે, કે જેમ આ [...]

Read Full Post »

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.