Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2010

તૂહીમેરાપ્રેમદેવતા…”

meetingofradhakrsna

ભગવાનશ્રીકૃષ્ણેમાનવરુપેજન્મલીધો. એકપુર્ણમાનવતરીકેએમણેવિવિધસંબંધોનેઅનુલક્ષીનેપ્રેમબોધઆપ્યો. અનેપોતેપ્રમાણેજીવ્યા.

શ્રીકૃષ્ણનુજીવનવૃતાંતજેમઆત્મસાતકરતાજઈએએમએમનીબહુમુખીપ્રતિભામાંપ્રેમદેવતાનુંરુપસંપુર્ણપણેખીલેલુજોવામળેછે.

જન્મેવસુદેવદેવકીનાપુત્રછેઅનેછતાંયેએમનાપાલકમાતાપિતાનેનંદયશોદાનેભૂલ્યાનથી, બંનેતરફએકસરખોપ્રેમવર્સાવ્યોછે. ભાઈબલરામસ્યમંતકમણિચોરાયોત્યારેકૃષ્ણને છોડી જતારહ્યા, વખતેકૃષ્ણએપોતાનીનિર્દોષતાસાબિતક્ર્યાપહેલાંકેપછીએનેકંઈજકહ્યુંનથીઅનેપ્રેમથીઅપનાવ્યાછે. બહેનસુભદ્રાનુંહરણકરવાઅર્જુનનેકહેછેત્યારેપણતેમનોનિર્દોષભગિનીપ્રેમજવ્યક્તથાયછે.

તેઓએસજીવનિર્જીવબંનેનેપ્રેમક્ર્યોછે. ગોધન(પ્રાણીમાત્ર)નાપૂજારીછે. મોરપીંછમાથેધારણકરીનેપંખીઓનેકેગોવર્ધનપર્વતનીપૂજાકરીનેધરતીમાતાનેવંદેછે. કાળીનાગનેનાથીનેતેને છોડી મૂક્યોછેઅનેસમજાવ્યુંછેકેઝેરીકેનૂકશાનકરતાંજીવજંતુનેદૂરહટાવવાંપણમારવાંનહીં.

વાંસળીનાસૂરોમાંરેલાતીપ્રેમધૂનગોકુળમાં અમૃતબનીવહેછે. ગોપગોપીઓનેતેમનાલિંગભેદનેધ્યાનમાંલીધાવગરપોતાનાંકરીલીધંછે. એમાંયેપ્રેમઘેલીરાધાનેશ્રીકૃષ્ણેસાચાપ્રેમનેરસ્તેવાળીછે. ગોકુળનાંસર્વેસ્નેહીજનોનેસમયઆવ્યેછોડીદઈનેધર્મનુંઆગવુમહત્વસમજાવ્યુંછેકે, વિશાળજનહિતમાંપ્રેમએબંધનકર્તાનથી. અનેકારણેતેમામાકંશનેઅનેબીજાદુષ્ટદૈત્યોનેમારીશકેછે. શ્રીકૃષ્ણવાતકુરુક્ષેત્રનાધર્મયુદ્ધવખતેગીતામાંજૂદીજૂદીરીતેસમજાવેછે.

બધુયમુનાકાંઠેતેનાતટપ્રદેશમાંબનેછે, યમુનાજીતેમનાશાશ્વતપ્રેમાચરણનાશાક્ષીછે. ગોકુળનીગલીઓ, ગોપજનો, રાધાઅનેગોપીઓ, વ્રજઅનેમધુવન, ગોવર્ધનપર્વતસર્વેસર્વેશ્રીકૃષ્ણનાપ્રેમસાગરથીભિંજાયેલાછે. શ્રીકૃષ્ણરુકિમણીજેવીસુંદરીનોપ્રેમસંપાદનકરેછેછતાંયેકુબ્જાનેપણઅપનાવીશકેછે. રાજારંકનાકેલિંગભેદમાંકૃષ્ણમાનતાનથી. અર્જુનઅનેસુદામાબંનેનીમિત્રતાસાચવીજાણીછે, અનેદ્રૌપદીનુંસખીપણુદિપાવ્યુંછે.

શ્રીકૃષ્ણભગવાનપોતાનાભક્તોમાટેબધુંજકરીછૂટ્યાછે. મીરાંનેદેવાયેલાવિષમાંકૃષ્ણપ્રેમભળતાંઅમૃતથઈજાયછે. શામળિયાનેભરોંસેલખેલીનરસિંહમેહ્તાનીહૂંડીચૂકવાઈજાયછે. પ્રિયભક્તબોડાણાનાપ્રેમવશથઈરાતોરાતદ્વારિકાછોડીદાકોરભાગીજાયછે. તૂલસીનાપાનનોપ્રસંગજાણીતોછે.

આવાકરુણાસાગર, પરમસ્નેહી, પુર્ણાવતાર, શાશ્વતપ્રેમીશ્રીકૃષ્ણખરેજપ્રેમદેવતાછે. શ્રીક્રુષ્ણનાતત્વનેપામવુંદુન્યવીમનુષ્યમાટેઆશિર્વાદરુપછે. ચાલોઆપણેસૌવાતેપ્રેમદેવતાશ્રીકૃષ્ણનાગીતનેગાઈએ..

(રચનામારાતા.૨૨૧૦.૨૦૦૯નાબ્લોગમાંછેજ)

તુંહીમેરાપ્રેમદેવતા

શુંજાણોપ્રેમનીરીત,

ઓધાજીતમેશુંજાણોપ્રેમનીરીત.

ગોકુલનીગલીઓનેવ્રજનીકુન્જજાણે,

જાણેજમનાનાનીર, …..ઓધાજીતમે. 

નંદજશોદાનેગોપીઓનેગોપજાણે,

બંશરીનીધુનજાણેરાધાનીપ્રિતજાણે,

જાણેકુબ્જાનુશરીર….ઓધાજીતમે.

નરસિંહનીહુંડીજાણેમીરાંનુંવિશજાણે,

ભક્તબોડાણોનેતુલસીનાંપાનજાણે,

જાણેદ્રૌપદીનાચિર,…..ઓધાજીતમે.

પાર્થસુદામાનેબલદેવવિરજાણે,

‘સાજ’કહેશ્યામમારોપ્રેમનીરીતજાણે,

જાણેનહીંજીવ તેકથિર,….ઓધાજીતમે.

રાગભુપાલી

સાજમેવાડા

 Note: This article was published by Shri Sharadapith,Dwarka in their monthly magazine ” Shri Navbharati “

in May 2009 issue.

Read Full Post »

 

ઈકાલે સાંજે મિત્રો સાથે વાતો કરતાં કોલેજ વખતના એક મિત્ર દંપતિની યાદ આવી. નામ આપતો નથી, પણ ઓળખાણ આપું તોયે તે ગોઝારા અકસ્માતને અને અમે ખોયેલા મિત્રદંપતિને કોઈ ભૂલ્યું નહીં હોય. ડોકટરીનું ભણતાંભણતાં તેઓએ પ્રેમલગ્ન કર્યાં. પછી યાત્રાપ્રવાસે નિકળ્યાં હતાં, પછી પાછાં આવ્યાંજ નહીં. માર્ગમાં એક ખીણમાં એમની કાર સરકી પડી અને ગમખ્વાર અકસ્માતમાં તેમનું કરૂણ મૃત્યુ થયું.

 

આઘાત માંથી કવિતા, ‘બે સારસોરચાઈ હતી. સાદીસરળ ઉપજાતી છંદમાં રચેલી છે. મિત્રદંપતીને અંજલિ રૂપે.

 

 

 

બે સારસો

(ઉપજાતી છંદ)

 

બે સારસો એક સમે મળીને,

સરોવરે એકલ ઘૂમતાંતાં.

 

ત્યાં ખીલતાં પૂષ્પ સદાય રાતાં,

સદાય ફૂલે ભમરો ભમે ત્યાં.

 

અનેક લીલી ઊગતીજ વેલો,

જાણે ઊગી છે નવલીજ ડૂંકો.

 

પક્ષી વળી ત્યાં સહવાસ ડાળે,

સુએ મળીને હરરોજ રાતે.

 

આવ્યો અહીં એક સમે ઊનાળો,

સરોવરે કોઈ લગાર નોતું,

 

સ્થાને બધાયે બધુજ સુકાયુ,

ને બધુય સ્થળ નર્ક થયું

 

બે સારસો ત્યાંજ છૂટાં પડીને,

જમી પરે નિરંત ઊંઘતાંતાં.

 

સાજમેવાડા

 

Read Full Post »