દીપઘર– સાપ્તાહિક
તા.૨૯–૧૨–૨૦૦૫
દર્દીમાટેભગવાનડૉકટરતોડૉકટરપણભગવાનનાભક્ત..
‘વેણુનાદ“નાસર્જક“સાજ” મેવાડાઃડૉ. પી. એ. મેવાડા, (એમ. એસ.)
–પ્રો. કે. જે. ચાવડા
દર્દીનેમાટેડૉકટરભગવાનસમાનહોયછે. આયુષ્યરેખાનોએકછેડોઈશ્વરપાસેતોક્વચીતબીજોછેડોડૉકટરનાહાથમાંહોવાનુંઅનેકવારબનવાપામ્યુંછે. આલખનારનાજીવનમાંપણએકવારઆવુંજબનેલજ્યારેઈશ્વરઅનેડૉકટરપોતપોતાનીરીતોઅપનાવતાહતા, અજમાવતાહતા. છેવટેડૉકટરનીજશરેખાનેઈશ્વરેઆશીર્વાદપાઠવીસ્વીકારકર્યો. અન્યથા૧૯૯૩નાડીસેમ્બેરમહિનાની૨૩મીતા. આલખનારનીપુણ્યતિથિબનીગઈહોત. આવાડૉકટરનેજ્યારેઈશ્વરનોસહિયારો, સંગાથઅનેમેળાપથાયઅનેતેમાંભક્તિભાવભળેત્યારેઈશ્વરપણપોતાનાજમણાહાથનેજશઆપતાંપળભરનોપણવિલંબકરતાનથી. ડૉકટરીવ્યવસાયઅનેભક્તિસ્વરૂપભજનનીરચનાઓનોસમન્વયથયોછે, “સાજ” મેવાડામાં.
ઓખામંડળમાંઆવેલામીઠાપુરમાંટાટાકેમિકલ્સદ્વારાસંચાલિતમીઠાપુરહોસ્પિટલનામેડિકલસર્વિસિઝનામેનેજરપદેરહીનેસર્જનતરીકેકાર્યરતડૉ. પી.ઍ. મેવાડા(એમ. એસ.) જેટલાવાઢકાપનાનિષ્ણાંતછેતેટલાજભજનઅનેગીતોનાસર્જકછે. તેઓએડૉકટરીવ્યવસાયઅપનાવ્યોહોવાછતાંકૃષ્ણનીબંશરીનેવિસર્યાનથી. પરિણામેપ્રભુભક્તિનાપ્રેમનોપ્યાલોભરપુરપીવાનુંપોતેસ્વીકારેપણછે. કારણતેપીવાથીચિત્તશાંતરહેછે, મનનેશાંતિનળેછે. તેથીજતેઓકહેછેઃ
“પ્રેમપ્યાલોપ્રભુનોપીધો, છેભક્તિનીરીત,
સાચોસુરજો‘સાજ” મિલાવે, શાંતકરેછેચિત્ત.”
ડૉક્ટરનો વ્યવસાય એ માનવસેવાનો વ્યવસાય છે. અને માનવસેવા એજ પ્રભુસેવા છે. અર્થ ઉપાર્જનની સાથે જ્યાં માનવસેવા જોડાય છે પછી કોઇ ઢોંગ–ધતીંગ ચાલતા નથી. ડૉક્ટરે દર્દીને જે રોગ, રોગની જે સ્થિતિ હોય જેવું હોય તેવું કહેવું પડેછે. ઓઇ દંભ નહીં કોઇ જુઠાણું નહીં. “સાજ” મેવાડાને જ દંભ કે દેખાવ માટે ભારોભાર આક્રોશ છે અને તેથી જ સંસારમાં ફરતા ઢોંગીની બાબત કહેતા અચકાતા નથી.
“વરખસોનાનોભલેમઢીને, કરોલોઢાનેરૂડો,
ભગવાપહેરીફરેછેજગમાં, પણઅંદરથીજૂઠો.”
કદાચભક્તિરસનામાધ્યમથીતેઓઆજનાલેભાગુકેઉઘાડાપગાડૉક્ટરનીપણસમાજનીસાચીઓળખાણકરાવવાઈચ્છતાહોયતેવુંલખનારનુંમાનવુંછે. અંગતમંતવ્યછે. નમાત્રભજનપણડો. “સાજ” મેવાડાએગીતમાંપણકાઠુકાઢ્યુંછે. પ્રતિકાત્મકકાવ્યનીરસલહાણકરાવતાતેઓકહેછેકે,
“તારાખેતરમધ્યેએકબાવળિયોઉગ્યો…
અભિમાનતારુબાવળનેકાંટા,
જિંદગીનેખેતરતુંજાણ,
જોતરીસાંતીડાગુરુનાજ્ઞાનના, ખેતરકરોનેતૈયાર…”
આજિંદગીઈશ્વરનીદેનછે, મનખાઅવતારવારંવારમળતોનથી. પરિણામેઈશ્વરેજિંદગીરૂપીઆપેલખેતરમાંસતકર્મોનુંવાવેતરકરવાનું“સાજ” કહેછે.
“સુકર્મોકેરુબિયાણુઓરજો,
હરિનામખાતરનાખ,
“સાજ“નેભરોંસેસાનમાં,
પછીસુખેસુવાનોવેપાર.”
જોસતકર્મોકર્યાહોયતોતેવેપારમાંકદીખોટઆવશેનહીં. સતકર્મોનીએજતોમુડીછેકેઉંઘનીગોળીલીધાવગરઘસઘસાટઉંઘઆવીજાય. “સાજ” મેવાડાઈશ્વરઅનેઅલ્લાહમાં, ગુરુ્દ્વારાઅનેગિરજાઘરમાંકોઈભેદજોતાનથી. ભગવાનનોએહ્સાસથયોહોવાછતાંજેટલામાણસોતેટલાતેનાઠેકાણા, ભગવાનનેગોતવોક્યાં? “હરિતારાનામછેહજારકયાનામેલખવીકંકોતરી?” નરસિંહમહેતાનીઆવાણીમાંસુરપુરાવતાં“સાજ” મેવાડાકહેછે,
“હસ્તીકાતેરીમુંઝકોએહસાસહોગયાહૈ,
તુમકહાંહોમેરેમાલિક, તુઝેઢૂંઢૂંકહાંકહાંમૈ.”
બાંકેબિહારીઉપરવારીજનાર“સાજ” મેવાડાદ્વારકાનાવાસીદ્વારકાધીશઉપરવારીગયાછેઅનેતેપણગોપીભાવે. અહીંયાદઆવેછેનરસિંહ, દયારામ, દાસીજીવણસાહેબની, કારણકે“સાજ” મેવાડાએપણદાસી–સખીભાવેઈશ્વરનેભજ્યાછે. તેસ્ત્રીસહજભાવથીવારીગયાછેતેથીગાયછે,
“બાંકેબિહારીહુંતોતારાપરવારી,”
અનેપરિણામેઆગળજતાંતેઓહજુંપણકહેછે…
“ચેનનહીંઆવેમનેનીંદનહીંઆવે,
મુરતતારીહુંતોરહુંછુંનિહાળી.”
જેબાંકેબિહારીઉપરવારીગઈહોયતેવીગોપીનેનિંદરકેમઆવે? જેનામાટેપોતાનીનિંદરવેરણકરીહોયતેઆપણીસામેજનાજુએતેકેમચાલે? માટેતો“સાજ” મેવાડાએદ્વારકાનાથનેઠપકોઆપતાંકહ્યુંછે,
“ગોકુળછોડીનેભૂલ્યોતુંકાનમને,ઝરૂખેઝુકીનેનિરખીજો,
દ્વારકાનાનાથમનેઓળખીજો
વ્રજની નાર ભેળી હું રે ઉભી‘તી કાન,
મહીંની મટુકી કોની ફોડી જો!!”
સખીભાવે મીઠો ઠપકો આપનાર“સાજ” મેવાડા સમય આવ્યો વાસ્તવિક ધરતી પર આવી ચડેછે. ભગવાનને ઠપકો આપી શકાય અને ભગવાનતો ભક્તના ઠપકાને વશ થાયજ છે એટલેજ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, “લાજ શામળા તારી જાશે” મીરાંએ પણ કૃષ્ણને કહ્યું“તારા નામે ઝેર પીધું, તારે જે કરવું હોય તે કર“, દાસી જીવણે પણ કોરી માટે કહ્યુંજ‘તું કે “તું કોરી નહીં ભરેતો જોણું તારું થાશે મારે શું?” આમ ભગવાનને જો ઠપકો આપવાની વાત હોયતો અનેક દ્રશ્ટાંતો મળી રહેશે. જેમાં ભગવાન બધાજ કામ પડતાં મેલીને ભક્તની વારે ધાયા હોય…પણ આ કાળા માથાના માનવીનો કોઈ ભરોંસો નહીં..તે શું કરે તે કહેવાય નહીં. માટેજ“સાજ” મેવાડા પોતાના પૂરક રસાસ્વાદમાં પ્રવર્તમાન સ્થિતિનેનિરખી નિહાળીને કહેછે,
“રાજનીતિમાં એવુંતો ચાલ્યા કરે,
માનવતાની લાશને ગીધડાં ચૂંથ્યા કરે.”
પોતે ઈશ્વરમાં લીન હોવા છતાં વાસ્તવિકતાથી દૂર નથી. જે નગ્ન સત્ય છે તેનો સ્વિકાર કરવોજ પડે. જો જીવન ડૉકટરનાજ હાથમાં હોત તો દુનિયાના કોઈ પણ ડૉકટરને ક્યારેય મૃત્યુ આવ્યું જ ના હોત. લોકોની ભ્રમણા ભાંગવા અને વાસ્તવિકતાનું બયાન કરતાં તો સ્પષ્ટ પણે લખે છે કે હરકોઈ ઈન્સાનને છેવટે ઈશ્વરના દરબારમાં હાજર થવાનું જ છે. ડૉકટર કદાચ દર્દીને જીવનદાન આપતો હોય તેવું દર્દીકે લોકો માનતા હોય પણ તેનો હુકમતો ગેબી કચેરી માંથી અપાતો હોય છે. જે હુકમને ડૉકટર પણ આધિન હોય છે. આ નરી વાસ્તવિકતા લોકો સમક્ષ તેઓ કહેછે,
“અંત સમયે રામનામ લઈને હરખે હેતે ભેટવાનું,
‘સાજ” ના સાથીઓ ઝાઝા જુહાર તમો જ્ઞાનીને શું કહેવાનું.”
તેમ છતાં “સાજ” મેવાડા ઈશ્વરને પામવા માટેના તલસાટને દૂર કરી શક્યા નથી. ક્યારેક આવું આપણી સામેજ હોય છતાં બહાર ફાંફાં મારવા કે ખાંખાંખોળા કરતા લોકોને તે અંતે કહે છે,
“પામવા ઈશને આમતેમ ભટક્યા કરે,
કેડમાં છોકરુંને ગામમાં શોધ્યા કરે.”
ભક્ત કવિ ડૉ. “સાજ” મેવાડાના સ્વરચિત ભજન–ગીત નો કાવ્યસંગ્રહ“વેણુનાદ” ના વિમોચન વિધિ મીઠાપુરમાં સંપન્ન થવી તે પણ મીઠાપુરની ભૂમીની ધન્યતા કહેવાય.
પ્રો. કે. જે. ચાવડા–માલિક/પ્રકાશક, ‘દીપઘર’ સાપ્તાહિક(દ્વારકા)
દર્દી માટે ભગવાન ડૉકટર તો ડૉકટર પણ ભગવાનના ભક્ત..
when medicine is not working then only good faith for God work…
આદરણીય ડૉક્ટરશ્રી મેવાડા સાહેબ,
આપની સંગીત અને સહિત્ય પ્રત્યેની રૂચી જોઈને ઘણોજ આનંદ થયો છે.
આમજ શબ્દદેહ થઈને મળતા રહેશો.આપનો આભાર
માર્કંડ દવે.
we r proud of a friend like you.
a good doctor,good poet and good human being..!
This is really a respect & affection which we shared in older days with your family!, Nilamben, I am most humbled!