જગતનોપ્રથમપ્રેમપત્રકયો? મનેપૂછોતોહુંબે–ધડકકહીંદઉંકેરુકિમણીએશ્રીકૃષ્ણનેલખેલોસંદેશોએજપહેલોપ્રેમપત્ર. આપણેભલે “વેલેન્ટાઈન્સડે” ઉજવીએ,એનાબદલે“રુકિમણીદિવસ” ઉજવીએતોકેવું?
નારદમુનીઅનેઅન્યોપાસેથીશ્રીકૃષ્ણનીસુંદરતાઅનેઐશ્વર્યથીઅભિભુતથઈનેવિધર્ભનારાજારુક્મિનીસૌથીનાનીદિકરી, કુંવરીરુકિમણીમનોમનશ્રીકૃષ્ણનેપતિતરીકેઅપનાવેછે. પોતાનાશિશુપાલસાથેનાસ્વયંવરનીનોબતવાગતાંએપત્રલખીરાજપુરોહિતદ્વારાદ્વારિકામૂકામેશ્રીકૃષ્ણનેપોતાનીમુગ્ધલાગણીઓપહાંચાડેછે.મહર્ષિવ્યાસરચિતભાગવતકથામાંથીમૂળસંસ્કૃતમાંલખાયેલપત્રનોભાવાનુવાદઆપવાનોમેંપ્રયત્નકર્યોછે. સ્વ. શ્રીરમેશબેટાઈએપણએનોપદ્યાનુવાદકરેલોછે.
(ભાવાનુવાદ)
ભીષ્મકની મને અનુજા કે‘છે.
ભૂવનપતિને આવી શરણે,
ઓળખી લેજો શ્રીનાથ ચરણે.
ઐશ્વર્ય સુણીને નારદ મૂખે,
ભોજન નથી કે નિંદર સુખે.
પત્રિકા મેલીમેં ભૂદેવ જોડે,
અંબુજાક્ષ તમારી પ્રિતને ખોળે.
ત્વરિત કરી કુંડિનપુર આવો,
હરણ કરી હરિ દ્વારિકા લાવો.
શિશુપાલથી મારાં અંગો દાઝે,
શિયાળ જીતે નહીં સાવજ સામે.
પૂજા કાજે હું મંદિર જવાની,
ધન્યઘડી તે મિલન થવાની.
પ્રાણ ત્યજીશ હું ભવભવ જાણો,
અચ્યુત કેશવ નિશ્ચય મારો