“તૂહીમેરાપ્રેમદેવતા…”
ભગવાનશ્રીકૃષ્ણેમાનવરુપેજન્મલીધો. એકપુર્ણમાનવતરીકેએમણેવિવિધસંબંધોનેઅનુલક્ષીનેપ્રેમબોધઆપ્યો. અનેપોતેએપ્રમાણેજીવ્યા.
શ્રીકૃષ્ણનુજીવન–વૃતાંતજેમઆત્મસાતકરતાજઈએએમએમનીબહુમુખીપ્રતિભામાંપ્રેમદેવતાનુંરુપસંપુર્ણપણેખીલેલુજોવામળેછે.
જન્મેવસુદેવ–દેવકીનાપુત્રછેઅનેછતાંયેએમનાપાલકમાતા–પિતાનેનંદ–યશોદાનેભૂલ્યાનથી, બંનેતરફએકસરખોપ્રેમવર્સાવ્યોછે. ભાઈબલરામસ્યમંતકમણિચોરાયોત્યારેકૃષ્ણને છોડી જતારહ્યા, આવખતેકૃષ્ણએપોતાનીનિર્દોષતાસાબિતક્ર્યાપહેલાંકેપછીએનેકંઈજકહ્યુંનથીઅનેપ્રેમથીઅપનાવ્યાછે. બહેનસુભદ્રાનુંહરણકરવાઅર્જુનનેકહેછેત્યારેપણતેમનોનિર્દોષભગિનીપ્રેમજવ્યક્તથાયછે.
તેઓએસજીવ–નિર્જીવબંનેનેપ્રેમક્ર્યોછે. ગોધન(પ્રાણીમાત્ર)નાપૂજારીછે. મોરપીંછમાથેધારણકરીનેપંખીઓનેકેગોવર્ધનપર્વતનીપૂજાકરીનેધરતીમાતાનેવંદેછે. કાળીનાગનેનાથીનેતેને છોડી મૂક્યોછેઅનેસમજાવ્યુંછેકેઝેરીકેનૂકશાનકરતાંજીવ–જંતુનેદૂરહટાવવાંપણમારવાંનહીં.
વાંસળીનાસૂરોમાંરેલાતીપ્રેમધૂનગોકુળમાં અમૃતબનીવહેછે. ગોપ–ગોપીઓનેતેમનાલિંગભેદનેધ્યાનમાંલીધાવગરપોતાનાંકરીલીધંછે. એમાંયેપ્રેમઘેલીરાધાનેશ્રીકૃષ્ણેસાચાપ્રેમનેરસ્તેવાળીછે. ગોકુળનાંસર્વેસ્નેહીજનોનેસમયઆવ્યેછોડીદઈનેધર્મનુંઆગવુમહત્વસમજાવ્યુંછેકે, વિશાળજનહિતમાંપ્રેમએબંધનકર્તાનથી. અનેઆજકારણેતેમામાકંશનેઅનેબીજાદુષ્ટદૈત્યોનેમારીશકેછે. શ્રીકૃષ્ણઆજવાતકુરુક્ષેત્રનાધર્મયુદ્ધવખતેગીતામાંજૂદીજૂદીરીતેસમજાવેછે.
આબધુયમુનાકાંઠેતેનાતટપ્રદેશમાંબનેછે, યમુનાજીતેમનાઆશાશ્વતપ્રેમાચરણનાશાક્ષીછે. ગોકુળનીગલીઓ, ગોપજનો, રાધાઅનેગોપીઓ, વ્રજઅનેમધુવન, ગોવર્ધનપર્વતસર્વેસર્વેશ્રીકૃષ્ણનાપ્રેમસાગરથીભિંજાયેલાછે. શ્રીકૃષ્ણરુકિમણીજેવીસુંદરીનોપ્રેમસંપાદનકરેછેછતાંયેકુબ્જાનેપણઅપનાવીશકેછે. રાજારંકનાકેલિંગભેદમાંકૃષ્ણમાનતાનથી. અર્જુનઅનેસુદામાબંનેનીમિત્રતાસાચવીજાણીછે, અનેદ્રૌપદીનુંસખીપણુદિપાવ્યુંછે.
શ્રીકૃષ્ણભગવાનપોતાનાભક્તોમાટેબધુંજકરીછૂટ્યાછે. મીરાંનેદેવાયેલાવિષમાંકૃષ્ણપ્રેમભળતાંઅમૃતથઈજાયછે. શામળિયાનેભરોંસેલખેલીનરસિંહમેહ્તાનીહૂંડીચૂકવાઈજાયછે. પ્રિયભક્તબોડાણાનાપ્રેમવશથઈરાતોરાતદ્વારિકાછોડીદાકોરભાગીજાયછે. તૂલસીનાપાનનોપ્રસંગજાણીતોછે.
આવાકરુણાસાગર, પરમસ્નેહી, પુર્ણાવતાર, શાશ્વતપ્રેમીશ્રીકૃષ્ણખરેજપ્રેમદેવતાછે. શ્રીક્રુષ્ણનાતત્વનેપામવુંએદુન્યવીમનુષ્યમાટેઆશિર્વાદરુપછે. ચાલોઆપણેસૌએવાતેપ્રેમદેવતાશ્રીકૃષ્ણનાઆગીતનેગાઈએ..
(આરચનામારાતા.૨૨–૧૦.૨૦૦૯નાબ્લોગમાંછેજ)
તુંહીમેરાપ્રેમદેવતા
શુંજાણોપ્રેમનીરીત,
ઓધાજીતમેશુંજાણોપ્રેમનીરીત.
ગોકુલનીગલીઓનેવ્રજનીકુન્જજાણે,
જાણેજમનાનાનીર, …..ઓધાજીતમે.
નંદજશોદાનેગોપીઓનેગોપજાણે,
બંશરીનીધુનજાણેરાધાનીપ્રિતજાણે,
જાણેકુબ્જાનુશરીર….ઓધાજીતમે.
નરસિંહનીહુંડીજાણેમીરાંનુંવિશજાણે,
ભક્તબોડાણોનેતુલસીનાંપાનજાણે,
જાણેદ્રૌપદીનાચિર,…..ઓધાજીતમે.
પાર્થસુદામાનેબલદેવવિરજાણે,
“
‘સાજ’કહેશ્યામમારોપ્રેમનીરીતજાણે,
જાણેનહીંજીવ તેકથિર,….ઓધાજીતમે.
રાગ–ભુપાલી
“સાજ“મેવાડા
Note: This article was published by Shri Sharadapith,Dwarka in their monthly magazine ” Shri Navbharati “
in May 2009 issue.
Read Full Post »
“તૂ હી મેરાપ્રેમ દેવતા…”
Posted in My Articles & comments, tagged અમૃત, આશિર્વાદ, ઓધાજી, કથિર, કરુણાસાગર, ડાકોર, તત્વ, દુન્યવી, દ્વારિકા, નંદ-યશોદા, નરસિંહ, પરમસ્નેહી, પુર્ણાવતાર, પ્રેમદેવ, પ્રેમદેવતા, બોડાણો, મીરા, વસુદેવ-દેવકી on જૂન 25, 2010| 3 Comments »
“તૂહીમેરાપ્રેમદેવતા…”
ભગવાનશ્રીકૃષ્ણેમાનવરુપેજન્મલીધો. એકપુર્ણમાનવતરીકેએમણેવિવિધસંબંધોનેઅનુલક્ષીનેપ્રેમબોધઆપ્યો. અનેપોતેએપ્રમાણેજીવ્યા.
શ્રીકૃષ્ણનુજીવન–વૃતાંતજેમઆત્મસાતકરતાજઈએએમએમનીબહુમુખીપ્રતિભામાંપ્રેમદેવતાનુંરુપસંપુર્ણપણેખીલેલુજોવામળેછે.
જન્મેવસુદેવ–દેવકીનાપુત્રછેઅનેછતાંયેએમનાપાલકમાતા–પિતાનેનંદ–યશોદાનેભૂલ્યાનથી, બંનેતરફએકસરખોપ્રેમવર્સાવ્યોછે. ભાઈબલરામસ્યમંતકમણિચોરાયોત્યારેકૃષ્ણને છોડી જતારહ્યા, આવખતેકૃષ્ણએપોતાનીનિર્દોષતાસાબિતક્ર્યાપહેલાંકેપછીએનેકંઈજકહ્યુંનથીઅનેપ્રેમથીઅપનાવ્યાછે. બહેનસુભદ્રાનુંહરણકરવાઅર્જુનનેકહેછેત્યારેપણતેમનોનિર્દોષભગિનીપ્રેમજવ્યક્તથાયછે.
તેઓએસજીવ–નિર્જીવબંનેનેપ્રેમક્ર્યોછે. ગોધન(પ્રાણીમાત્ર)નાપૂજારીછે. મોરપીંછમાથેધારણકરીનેપંખીઓનેકેગોવર્ધનપર્વતનીપૂજાકરીનેધરતીમાતાનેવંદેછે. કાળીનાગનેનાથીનેતેને છોડી મૂક્યોછેઅનેસમજાવ્યુંછેકેઝેરીકેનૂકશાનકરતાંજીવ–જંતુનેદૂરહટાવવાંપણમારવાંનહીં.
વાંસળીનાસૂરોમાંરેલાતીપ્રેમધૂનગોકુળમાં અમૃતબનીવહેછે. ગોપ–ગોપીઓનેતેમનાલિંગભેદનેધ્યાનમાંલીધાવગરપોતાનાંકરીલીધંછે. એમાંયેપ્રેમઘેલીરાધાનેશ્રીકૃષ્ણેસાચાપ્રેમનેરસ્તેવાળીછે. ગોકુળનાંસર્વેસ્નેહીજનોનેસમયઆવ્યેછોડીદઈનેધર્મનુંઆગવુમહત્વસમજાવ્યુંછેકે, વિશાળજનહિતમાંપ્રેમએબંધનકર્તાનથી. અનેઆજકારણેતેમામાકંશનેઅનેબીજાદુષ્ટદૈત્યોનેમારીશકેછે. શ્રીકૃષ્ણઆજવાતકુરુક્ષેત્રનાધર્મયુદ્ધવખતેગીતામાંજૂદીજૂદીરીતેસમજાવેછે.
આબધુયમુનાકાંઠેતેનાતટપ્રદેશમાંબનેછે, યમુનાજીતેમનાઆશાશ્વતપ્રેમાચરણનાશાક્ષીછે. ગોકુળનીગલીઓ, ગોપજનો, રાધાઅનેગોપીઓ, વ્રજઅનેમધુવન, ગોવર્ધનપર્વતસર્વેસર્વેશ્રીકૃષ્ણનાપ્રેમસાગરથીભિંજાયેલાછે. શ્રીકૃષ્ણરુકિમણીજેવીસુંદરીનોપ્રેમસંપાદનકરેછેછતાંયેકુબ્જાનેપણઅપનાવીશકેછે. રાજારંકનાકેલિંગભેદમાંકૃષ્ણમાનતાનથી. અર્જુનઅનેસુદામાબંનેનીમિત્રતાસાચવીજાણીછે, અનેદ્રૌપદીનુંસખીપણુદિપાવ્યુંછે.
શ્રીકૃષ્ણભગવાનપોતાનાભક્તોમાટેબધુંજકરીછૂટ્યાછે. મીરાંનેદેવાયેલાવિષમાંકૃષ્ણપ્રેમભળતાંઅમૃતથઈજાયછે. શામળિયાનેભરોંસેલખેલીનરસિંહમેહ્તાનીહૂંડીચૂકવાઈજાયછે. પ્રિયભક્તબોડાણાનાપ્રેમવશથઈરાતોરાતદ્વારિકાછોડીદાકોરભાગીજાયછે. તૂલસીનાપાનનોપ્રસંગજાણીતોછે.
આવાકરુણાસાગર, પરમસ્નેહી, પુર્ણાવતાર, શાશ્વતપ્રેમીશ્રીકૃષ્ણખરેજપ્રેમદેવતાછે. શ્રીક્રુષ્ણનાતત્વનેપામવુંએદુન્યવીમનુષ્યમાટેઆશિર્વાદરુપછે. ચાલોઆપણેસૌએવાતેપ્રેમદેવતાશ્રીકૃષ્ણનાઆગીતનેગાઈએ..
(આરચનામારાતા.૨૨–૧૦.૨૦૦૯નાબ્લોગમાંછેજ)
તુંહીમેરાપ્રેમદેવતા
શુંજાણોપ્રેમનીરીત,
ઓધાજીતમેશુંજાણોપ્રેમનીરીત.
ગોકુલનીગલીઓનેવ્રજનીકુન્જજાણે,
જાણેજમનાનાનીર, …..ઓધાજીતમે.
નંદજશોદાનેગોપીઓનેગોપજાણે,
બંશરીનીધુનજાણેરાધાનીપ્રિતજાણે,
જાણેકુબ્જાનુશરીર….ઓધાજીતમે.
નરસિંહનીહુંડીજાણેમીરાંનુંવિશજાણે,
ભક્તબોડાણોનેતુલસીનાંપાનજાણે,
જાણેદ્રૌપદીનાચિર,…..ઓધાજીતમે.
પાર્થસુદામાનેબલદેવવિરજાણે,
“
‘સાજ’કહેશ્યામમારોપ્રેમનીરીતજાણે,
જાણેનહીંજીવ તેકથિર,….ઓધાજીતમે.
રાગ–ભુપાલી
“સાજ“મેવાડા
Note: This article was published by Shri Sharadapith,Dwarka in their monthly magazine ” Shri Navbharati “
in May 2009 issue.
Read Full Post »